જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ અહીં દુર્લભ ગણાય છે તે બધા પુણ્યના
ઉદયથી પ્રાપ્ત થઈ જાય છે. ૧૮૯.
पृष्ठे भारसमर्पणं कृतवतां संचालनं ताडनम्
निःस्थाम्नां बलिनो ऽपि यत्तदखिलं दुष्टो विधिश्चेष्टते
છે, તથા દુષ્ટ વચનો પણ બોલે છે, એવા તે પરાક્રમહીન મહાવતોના સમસ્ત
દુર્વ્યવહારને પણ જે હાથી બળવાન હોવા છતાં પણ પ્રતિદિન સહન કરે છે એ
બધી દુર્દૈવની લીલા છે, અર્થાત્ એને પાપકર્મનું જ ફળ સમજવું જોઈએ. ૧૯૦.
संपद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः
धर्मो यस्य नभोऽपि तस्य सततं रत्नैः परैर्वर्षति
માંડે છે અને દેવ પ્રસન્નચિત્ત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની
પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૧૯૧.
यः पित्तप्रकृतिर्मरौ मृदुतरः पान्थः पथा पीडितः