ઉત્પન્ન થાય છે તો આ ઉપદેશ તે ચન્દ્રમા સમાન મુનિ પદ્મનન્દીના મુખમાંથી ઉત્પન્ન થયો
છે તથા જેમ અમૃત થોડું હોય તોપણ તે અધિક લાભકારી થાય છે તેવી જ રીતે જ આ
ગ્રંથપ્રમાણની અપેક્ષાએ આ ઉપદેશ જો કે થોડો છે છતાં પણ તે લાભપ્રદ અધિક છે. આ
રીતે આ ઉપદેશને અમૃત સમાન હિતકારી જાણીને ભવ્ય જીવોએ તેનુ નિરન્તર મનન કરવું
જોઈએ. ૧૯૮.