જોઈએ. ૨.
विण्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम्
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते
તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલા છિદ્રોથી સંયુક્ત છે, તે
ક્લેશયુક્ત શરીરરૂપી ઝુંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે
પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. ૩.
दुर्वाताहतवारिवाहस
तस्मादेतदुपप्लवाप्तिविषये शोकेन किं किं मुदा
વાદળાઓ સમાન જોત જોતામાં જ વિલીન થઈ જાય છે; તથા ઇન્દ્રિયવિષયજન્ય સુખ
સદાય કામોન્મત્ત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં
શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે? કાંઈ પણ નહિ.
અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી અને પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન
પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને
વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૪.