पुत्रादीनपरान् मृगानतिरुषा निघ्नन्ति सेर्ष्यं किल
नो पश्यन्ति समीपमागतमपि क्रुद्धं यमं लुब्धकम्
મૃગોનો ઘાત કરે છે. તેઓ તે યમરૂપી શિકારીએ ઘણી આપત્તિઓ રૂપી ધનુષ્યને
સુસજ્જ કરીને તેની ઉપર સંહાર કરનાર બાણ રાખી મૂક્યું છે તથા જે પોતાની સમીપે
આવી ગયો છે એવા તે ક્રોધે ભરાયેલા યમરૂપી શિકારીને પણ દેખતા નથી.
તરફ જોતા નથી કે જે તેમનો વધ કરવા માટે ધનુષ્ય-બાણથી સુસજ્જ થઈને સમીપમાં આવી
પહોચ્યો છે. બરાબર એવી જ રીતે રાજાઓ ચંચળ રાજ્યલક્ષ્મીના નિમિત્તે ક્રુદ્ધ બનીને
બીજાઓની તો શું વાત પણ પુત્રાદિનો પણ ઘાત કરે છે, પરંતુ તેઓ તે યમરાજ (મૃત્યુ)
ને જોતા નથી કે જે અનેક આપત્તિઓમાં નાખીને તેમને ગ્રહણ કરવા માટે સમીપમાં આવી
ગયો છે. તાત્પર્ય એ છે કે જે ધન
ય નશ્વર સમજીને કલ્યાણના માર્ગમાં લાગી જવું જોઈએ. ૪૪.
नो गन्धोऽपि गुणस्य तस्य बहवो दोषाः पुनर्निश्चितम्
पापं रुक् च मृतिश्च दुर्गतिरथ स्याद्दीर्घसंसारिता
છે; એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે; ધર્મ, અર્થ, કામ અને