પણ અવશ્ય હોવું જોઈએ, જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ,
તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજ્જન મનુષ્યે
ઇષ્ટસંયોગાદિ થતાં તો હર્ષ અને ઇષ્ટવિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ.
સંપત્તિ અને વિપત્તિ તથા સુખ અને દુઃખ આદિમાં અંતઃકરણપૂર્વક હર્ષ અને વિષાદ પામતો
નથી. કારણ કે તે પોતાની યથાર્થ અવસ્થા અને ગ્રહણ કરેલા તે કૃત્રિમ વેશોમાં તફાવત
સમજે છે. તેવી જ રીતે વિવેકી મનુષ્ય પણ ઉપર્યુક્ત સંયોગ
જ જન્મ
કોઈ વાર સંપત્તિશાળી થાય છે તો કોઈ વાર તે અશુભ કર્મના ઉદયથી વિપત્તિગ્રસ્ત પણ
જોવામાં આવે છે. તેથી તેમાં હર્ષ અને વિષાદ પામવો બુદ્ધિમત્તા નથી. ૫૨.
कुर्यात्सा भवितव्यतागतवती तत्तत्र यद्रोचते
रागद्वेषविषोज्झितैरिति सदा सद्भिः सुखं स्थीयताम्
રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક
વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૫૩.
वाताहतध्वजपटाग्रचलं समस्तम्