प्रासादे कलशस्तदा मणिमयो हैमे समारोपितः
તપ કરે છે તે અનુપમ પુણ્યશાળી છે. તે જ મનુષ્ય જો પ્રતિષ્ઠાનો મોહ (આદર
સત્કારનો ભાવ) છોડીને ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તો સમજવું જોઈએ કે
તેણે સુવર્ણમય મહેલ ઉપર મણિમય કળશની સ્થાપના કરી છે. ૫.
प्रोद्भूते शिशिरे चतुष्पथपदं प्राप्ताः स्थितिं कुर्वते
मार्गे संचरतो मम प्रशमिनः कालः कदा यास्यति
કરીને ધ્યાનમાં સ્થિત થાય છે; જે આગમોક્ત અનશનાદિ તપનું આચરણ કરે
છે અને જેમણે ધ્યાન દ્વારા પોતાના આત્માને અતિશય શાન્ત કરી લીધો છે;
તેમના માર્ગે પ્રવર્તતા મારો સમય અત્યંત શાન્તિથી ક્યારે વીતશે? ૬.
जायेताद्भुतधामधन्यशमिनां केषांचिदत्राचलः
येषां नो विकृतिर्मनागपि भवेत् प्राणेषु नश्यत्स्वपि
થોડોય વિકારભાવ ઉત્પન્ન થતો નથી; એવા આશ્ચર્યજનક આત્મતેજને ધારણ
કરનાર કોઈ વિરલા જ શ્રેષ્ઠ મુનિઓને તે ઉત્કૃષ્ટ નિશ્ચળ સમાધિ હોય છે જેમાં