(अनुष्टुभ् )
इत्युपासक संस्कारः कृतः श्रीपद्मनन्दिना ।
येषामेतदनुष्ठानं तेषां धर्मो ऽतिनिर्मलः ।।६२।।
અનુવાદ : આ રીતે આ ઉપાસક સંસ્કાર અર્થાત્ શ્રાવકનું ચારિત્ર શ્રી પદ્મનંદી
મુનિદ્વારા રચવામાં આવ્યું છે. જે મનુષ્ય આનું આચરણ કરે છે તેમને અત્યંત નિર્મળ
ધર્મ થાય છે. ૬૨.
આ રીતે શ્રાવકાચાર સમાપ્ત થયું. ૬.
૧૯૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ