कृत्वा कर्मचतुष्टयक्षयमगात् सर्वज्ञतां निश्चितम्
भ्राम्यत्यत्र मतिस्तु यस्य स महापापी न भव्योऽथवा
વ્યાખ્યાનમાં કહેવામાં આવેલા વચનો સત્ય છે, એનાથી ભિન્ન રાગ-દ્વેષથી દૂષિત
હૃદયવાળા કોઈ અલ્પજ્ઞના વચનો સત્ય નથી. તેથી જે જીવની બુદ્ધિ ઉક્ત સર્વજ્ઞના
વચનોમાં ભ્રમને પ્રાપ્ત થાય છે તે અતિશય પાપી છે, અથવા તે ભવ્ય જ નથી. ૧.
स श्लाघ्यः खलु दुःखितो ऽप्युदयतो दुष्कर्मणः प्राणभृत्
स्फीतानन्दभरप्रदामृतपथैर्मिथ्यापथे प्रस्थितैः
પણ નિશ્ચયથી પ્રશંસનીય છે. એનાથી ઉલ્ટું જે મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થઈને મહાન
સુખનું પ્રદાન કરનાર મોક્ષના માર્ગથી બહુ દૂર છે તે જો સંખ્યામાં અધિક અને
સુખી પણ હોય તોપણ તેમનાથી કાંઈ પ્રયોજન નથી. ૨.