शास्त्रात् पात्रनिवेदितात् परभवे पाण्डित्यमत्यद्भुुतम्
पर्यन्ते पुनरुन्नतोन्नतपदप्राप्तिर्विमुक्तिस्ततः
પ્રાપ્ત થાય છે. અભયદાનથી પુરુષને આ બધા જ ગુણોનો સમૂહ પ્રાપ્ત થાય છે
તથા અંતે ઉન્નત ઉન્નત પદો (ઇન્દ્ર અને ચક્રવર્તી આદિ)ની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પણ
પ્રાપ્ત થઈ જાય છે. ૧૨.
भ्रान्त्वा वारिधिमेखलां वसुमतीं दुःखेन यच्चार्जितम्
दानं तेन च दीयतामिदमहो नान्येन तत्संगतिः
કરીને ઘણા દુઃખથી મેળવાય છે તે ધન મનુષ્યને પોતાના પુત્ર અને પ્રાણોથી પણ
અધિક પ્યારૂં હોય છે તેને ખરચવાનો ઉત્તમ માર્ગ દાન છે. તેથી કષ્ટથી મેળવેલા
તે ધનનું દાન કરવું જોઈએ. એનાથી વિપરીત બીજા માર્ગે (દુર્વ્યસનાદિ) અપવ્યય
કરવામાં આવે તો તેનો સંયોગ ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી. ૧૩.
सैव स्यान्ननु तद्विना धनवतो लोकद्वयध्वंसकृत्
तन्नाशाय शशाङ्कशुभ्रयशसे दानं च नान्यत्परम्