થોડા અને અજ્ઞાનરૂપ અંધકારનો પ્રચાર ઘણો વધારે છે. એવી અવસ્થામાં જે મનુષ્ય
જિનપ્રતિમા અને જિનગૃહના વિષયમાં ભક્તિ રાખતા હોય તે પણ જોવામાં આવતા
નથી. છતાં પણ જે ભવ્ય વિધિપૂર્વક ઉક્ત જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવે
છે તે સજ્જન પુરુષો દ્વારા વંદનીય છે. ૨૧.
ये कारयन्ति जिनसद्म जिनाकृतिं च
स्तोतुं परस्य किमु कारयितुर्द्वयस्य
માટે અહીં વાણી (સરસ્વતી) પણ સમર્થ નથી. તો પછી જે ભવ્ય જીવ તે ( જિનાલય
અને જિનપ્રતિમા) બન્નેનુંય નિર્માણ કરાવે છે તેમના વિષયમાં શું કહેવું? અર્થાત્ તે
તો અતિશય પુણ્યશાળી છે જ. ૨૨.
જિનભવનનું નિર્માણ કરાવીને તેમાં મનોહર જિનપ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવે છે તેને તો નિઃસંદેહ
અપરિમિત પુણ્યનો લાભ થવાનો છે. ૨૨.
नैवेद्यैर्बलिभिर्ध्वजश्च कलशैस्तूर्यत्रिकैर्जागरैः
भव्याः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये