વૃદ્ધિ પામેલા કેવળજ્ઞાનાદિસ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે; તે સિદ્ધોને અમે પ્રતિદિન
નમસ્કાર કરીએ છીએ. ૨.
नो याताः सहजस्थिरामललसद्
નિર્મળ દર્શન (કેવળદર્શન) અને જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ અનુપમ શરીર ધારણ કરે
છે, જે કૃતકૃત્યસ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, અનુપમ છે, જગતને માટે
મંગળસ્વરૂપ છે, તથા અવિનશ્વર સુખરૂપ અમૃતરસના પાત્ર છે; એવા તે સિદ્ધ
સદા તમારી રક્ષા કરો. ૩.
येषां जन्मजरामृतिप्रभृतिभिः सीमापि नोल्लङ्घयते
ते सन्तु त्रिजगच्छिखाग्रमणयः सिद्धा मम श्रेयसे
ઓળંગી શકતા નથી, અર્થાત્ જે જન્મ, જરા અને મરણથી મુક્ત થઈ ગયા છે; તથા
જેમનામાં અસાધારણ જ્ઞાનાદિ દ્વારા અચિંત્ય અને અદ્વિતીય અનંતચતુષ્ટયસ્વરૂપ
ઐશ્વર્યનો સંયોગ કરાવવામાં આવ્યો છે; એવા તે ત્રણે લોકના ચૂડામણિ સમાન સિદ્ધ
પરમેષ્ઠી મારૂં કલ્યાણ કરો. ૪.