અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા (પરંપરાગત દ્રવ્યશ્રુત વડે) જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન
કરે છે તેને તેનો વિપુલ વિચાર કરતાં, સમસ્ત શ્રુત સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. ૧૮.
प्राप्तानां विषये सदैव सुखिनामल्पैव मुक्तात्मनाम्
निःश्रेणिर्भवतादनन्तसुखतद्धामारुरुक्षोर्मम
મુક્તાત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિવશે થોડું કાંઈક કથન કર્યું છે
તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની ઇચ્છા કરનાર એવા મારા
માટે નિસરણી સમાન થાવ. ૧૯.
नाशोत्पत्तियुतं तथाप्यविचलं मुक्त्यर्थिनां मानसे
शान्तं जीवघनं द्वितीयरहितं मुक्तात्मरूपं महः
(ધ્રુવ) છે, મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે, સંસારના ભારરહિત
છે, શાન્ત છે, સઘન આત્મપ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. ૨૦
संबन्धं च तथा त्वमित्यहमिति प्रायान् विकल्पानपि