शुद्धात्मन् मम निश्चयात्पुनरिह त्वय्येव देव स्थितिः
છું અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત (ચેતના-
ચેતનત્વ) કારણ છે. હે દેવ! મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. ૨૩.
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि
न्नात्मन्नेभिरभिश्रयस्यतितरामालेन किं बन्धनम्
પણ પ્રયોજન નથી. કારણ એ છે કે આ બધી પુદ્ગલની પર્યાયો છે જે તારાથી ભિન્ન છે.
ખેદ છે કે તું પ્રમાદી થઈને એમના દ્વારા વ્યર્થ જ શા માટે બંધનને પ્રાપ્ત થાય છે? ૨૪.
चत्वारोऽपि सहायतामुपगतास्तिष्ठन्ति गत्यादिषु
वैरी बन्धकृदेष संप्रति मया भेदासिना खण्डितः
થઈને રહ્યા છે. પરંતુ કર્મ અને નોકર્મના સ્વરૂપે પરિણમેલ આ એક પુદ્ગલરૂપ શત્રુ
જ મારૂં સાન્નિધ્ય પામીને બંધનું કારણ થાય છે. તેથી મેં તેને આ વખતે ભેદ (વિવેક)
રૂપ તલવારથી ખંડિત કરી દીધું છે. ૨૫.