Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


Page 233 of 378
PDF/HTML Page 259 of 404

 

background image
અનુવાદ : જે બુદ્ધિમાન મનુષ્ય નિર્મળ શ્રદ્ધાથી પોતાના શરીરને નમ્રીભૂત
કરીને ત્રણે સંધ્યાકાળે અર્હંત્ ભગવાન આગળ શ્રી પદ્મનન્દિ સૂરિ દ્વારા વિરચિત આ
આલોચનારૂપ પ્રકરણ ભણે છે તે નિશ્ચયથી આનંદના સ્થાનભૂત તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત
કરે છે જેને યોગીશ્વર તપશ્ચરણ દ્વારા પ્રયત્નપૂર્વક ચિરકાળથી શોધ્યા કરે છે. ૩૩.
આ રીતે આલોચના અધિકાર સમાપ્ત થયો. ૯.
અધિકાર૯ઃ આલોચના ]૨૩૩