છે અથવા એવો કોઈ સર્પ છે; જેનાથી મને ભય ઉત્પન્ન થાય અથવા આપત્તિ આવતાં
હું ડરી જઈને તેના શરણે જાઉં? અર્થાત્ ઉપર્યુક્ત ચૈતન્યસ્વરૂપ હૃદયમાં સ્થિત રહેતાં
કદી કોઈનો ભય રહેતો નથી અને તેથી કોઈના શરણે જવાની પણ આવશ્યકતા રહેતી
નથી. ૪૯.
तृष्णापत्रविचित्रचित्तकमले संकोचमुद्रां दधत्
योगीन्द्रोदयभूधरे विजयते सद्बोधचन्दोदयः
પાંદડાઓથી વિચિત્ર એવા ચિત્તરૂપી કમળને સંકોચે છે તથા સમ્યગ્જ્ઞાનનો આશ્રય
પામેલા ભવ્ય જીવો રૂપ કુમુદોના સમૂહને વિકસિત કરે છે; તે સદ્બોધ ચન્દ્રોદય
(આ પ્રકરણ) મુનીન્દ્રરૂપી ઉદયાચળ પર્વત ઉપર જયવંત થાય છે. ૫૦.