બે પ્રકારનું છે. પોતાની પત્નીને છોડીને બાકીની બધી સ્ત્રીઓને યથાયોગ્ય માતા, બહેન અને પુત્રી
સમાન માનીને તેમના પ્રત્યે રાગપૂર્વક વ્યવહાર ન કરવો; તેને બ્રહ્મચર્યાણુવ્રત અથવા સ્વદારસંતોષ
પણ કહેવામાં આવે છે. તથા અન્ય સ્ત્રીઓની જેમ પોતાની પત્નીના વિષયમાં પણ અનુરાગબુદ્ધિ
ન રાખવી, એ બ્રહ્મચર્ય મહાવ્રત કહેવાય છે જે મુનિને હોય છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં
જ રમણ કરવાનું નામ નિશ્ચય બ્રહ્મચર્ય છે . આ તે મહામુનિઓને હોય છે જે અન્ય બાહ્ય પદાર્થોના
વિષયમાં તો શું, પરંતુ પોતાના શરીરના વિષયમાં પણ નિઃસ્પૃહ થઈ ગયા છે. આ જાતના બ્રહ્મચર્યનું
જ સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ૨.
प्रायश्चित्तविधिं करोति रजनीभागानुगत्या मुनिः
तस्य स्याद्यदि जाग्रतोऽपि हि पुनस्तस्यां महच्छोधनम्
પ્રાયશ્ચિત્ત કરે છે. અને જો કર્મોદયવશ રાગની પ્રબળતાથી અથવા દુષ્ટ અભિપ્રાયથી
જાગૃત અવસ્થામાં તેવો અતિચાર થાય તો તેમને મહાન પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. ૩.
र्वर्षणैकदिने शिलाकणचरे पारावते सा सदा
त्तद्रक्षां
કબૂતર કાંકરા ખાય છે તેને તે અનુરાગ નિરંતર રહ્યા કરે છે. અથવા ભોજનના
ગુણથી