तद्वार्तापि यतेर्यतित्वहतये कुर्यान्न किं सा पुनः
સીંચવા માટે સારિણી (નાની નદી કે ઝારી) સમાન છે, જે પુરુષરૂપ હરણને
બાંધવા માટે જાળ સમાન છે તથા જેના સંગથી સજ્જનોને પણ પ્રાણઘાતાદિ
(હિંસાદિ) દોષ વધે છે; તે સ્ત્રીનું નામ લેવું પણ જો મુનિવ્રતના નાશનું કારણ
થતું હોય તો ભલા તે સ્વયં શું ન કરી શકે? અર્થાત્ તે બધા વ્રત
तावच्छुभ्रतरा गुणाः शुचिमनस्तावत्तपो निर्मलम्
છે. ત્યાં સુધી જ તેમની મનોહર કીર્તિનો વિસ્તાર થાય છે. ત્યાંસુધી જ તેના નિર્મળ
ગુણ વિદ્યમાન રહે છે. ત્યાંસુધી જ તેનું મન પવિત્ર રહે છે, ત્યાંસુધી જ નિર્મળ તપ
રહે છે, ત્યાંસુધી જ ધર્મકથા સુશોભિત રહે છે અને ત્યાંસુધી જ તે દર્શનને યોગ્ય
રહે છે. ૮.
मुक्ते रागितयाङ्गनास्मृतिरपि क्लेशं करोति ध्रुवम्
किं नानर्थपरंपरामिति यतेस्त्याज्याबला दूरतः