કરે છે. તો ભલા તેની સમીપતા, દર્શન, વાર્તાલાપ અને સ્પર્શ આદિ શું અનર્થોની
નવી પરંપરા નથી કરતાં? અર્થાત્ અવશ્ય કરે છે. તેથી સાધુએ એવી સ્ત્રીનો દૂરથી
જ ત્યાગ કરવો જોઈએ. ૯.
नात्मीया युवतिर्यतित्वमभवत्तत्त्यागतो यत्पुरा
स्यादापज्जननद्वयक्षयकरी त्याज्यैव योषा यतेः
પ્રાપ્તિ દુર્લભ છે. એ સિવાય જો પોતાની જ સ્ત્રી મુનિ પાસે હોય તો એ પણ સંભવિત
નથી; કારણ કે પૂર્વે તેનો ત્યાગ કરીને તો મુનિધર્મનો સ્વીકાર કર્યો છે. જો કોઈ
બીજા પુરુષની સ્ત્રી સાથે અનુરાગ કરવામાં આવે તો રાજા દ્વારા તથા તે સ્ત્રીના પતિ
દ્વારા ઇન્દ્રિય છેદન આદિ કષ્ટને પ્રાપ્ત થાય છે તેથી સાધુએ બન્ને લોકનો નાશ
કરનારી સ્ત્રીનો ત્યાગ જ કરવો જોઈએ. ૧૦.
तत्त्यागे यतिरादधाति नियतं स ब्रह्मचर्यं परम्
पुंसस्तेन विना तदा तदुभयभ्रष्टत्वमापद्यते
ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય ધારણ કરે છે. જો તે બ્રહ્મચર્યના વિષયમાં વિકળતા (દોષ) હોય તો
પછી અન્ય સર્વ વ્રત નષ્ટ થઈ જાય છે. આ રીતે તે બ્રહ્મચર્ય વિના પુરુષ બન્નેય