जातास्तद्वधमाश्रितेन खलु ते सर्वें भवन्त्याहताः
हन्तारं प्रतिहन्ति हन्त बहुशः संस्कारतो नु क्रुधः
નિશ્ચયથી તે બધાને મારે છે. આશ્ચર્ય તો એ છે કે તે પોતે પોતાનો પણ ઘાત કરે
છે. આ ભવમાં જે બીજા દ્વારા મરાયો છે તે નિશ્ચયથી અન્ય ભવમાં ક્રોધની વાસનાથી
પોતાના તે ઘાતકનો અનેકવાર ઘાત કરે છે, એ ખેદની વાત છે.
થઈને તે જીવોનો ઘાત કરે છે તે પોતાના માતા-પિતા આદિનો જ ઘાત કરે છે. બીજું તો શું કહીએ,
ક્રોધી જીવ આત્મઘાત પણ કરી બેસે છે. આ ક્રોધની વાસનાથી આ જન્મમાં કોઈ અન્ય પ્રાણી દ્વારા
મરાયેલો જીવ પોતાના તે ઘાતકનો જન્માન્તરોમાં અનેકવાર ઘાત કરે છે. તેથી અહીં એમ ઉપદેશ
આપવામાં આવ્યો છે કે જે ક્રોધ અનેક પાપોનો જનક છે તેનો પરિત્યાગ કરીને જીવદયામાં પ્રવૃત્ત
થવું જોઈએ. ૯.
प्रेयस्तेन बिना स कस्य भवितेत्याकांक्षतः प्राणिनः
जन्तोर्जीवितदानतस्त्रिभुवने सर्वप्रदानं लघु
થઈ ગયા પછી તે ત્રણે લોકોની પ્રભુતા ભલા કોને પ્રાપ્ત થવાની? નિશ્ચયથી તે
જીવનદાન સમસ્ત વ્રત, શીલ અને અન્ય અન્ય નિર્મળ ગુણોના આધારભૂત છે તેથી