त्रैलोक्याधिपतेर्जिनस्य सततं तत्सुप्रभातं स्तुवे
ચક્રવર્તીને સુખ આપનાર), નિર્મળ, જ્ઞાનની પ્રભાથી પ્રકાશમાન, લોક અને અલોકરૂપ
સ્થાનને પ્રકાશિત કરવાની વિધિમાં ચતુર અને ઉત્કૃષ્ટ છે તથા જે એકવાર પ્રગટ થતાં
જાણે પ્રાણી ઉત્કૃષ્ટ જીવનને જ પ્રાપ્ત કરી લે છે; એવા તે ત્રણ લોકના અધિપતિસ્વરૂપ
જિનેન્દ્ર ભગવાનના સુપ્રભાતની હું નિરંતર સ્તુતિ કરૂં છું. ૨.
र्जातं यत्र विशुद्धखेचरनुतिव्याहारकोलाहलम्
मन्ये ऽर्हत्परमेष्टिनो निरुपमं संसारसंतापहृत्
કરવામાં આવતી વિશુદ્ધ સ્તુતિના શબ્દથી શબ્દાયમાન છે, જે સમીચીન ધર્મવિધિને
વધારનાર છે, ઉપમા સહિત અર્થાત્ અનુપમ છે અને સંસારનો સંતાપ નષ્ટ કરનાર છે,
એવા તે અરહંત પરમેષ્ઠીના સુપ્રભાતને જ હું ઉત્કૃષ્ટ સુપ્રભાત માનું છું. ૩.
प्रातः प्रतरधीश्वरं यदतुलं वैतालिकैः पठयते
स्तद्वन्दे जिनसुप्रभातमखिलत्रैलोक्यहर्षप्रदम्