संकेताश्रयवज्जिनेश्वर भवान् सर्वैर्गुणैराश्रितः
संग्राह्या इति गर्वितैः परिहृतो दोषैरशेषैरपि
કર્યો છે; તેથી મને એમ લાગે છે આપનામાં સ્થાન પ્રાપ્ત ન થવાથી ‘લોકમાં અમે
સર્વત્ર સંગ્રહ કરવાને યોગ્ય છીએ’ એ જાતનું અભિમાન પામીને જ જાણે કે બધા
દોષોએ આપને છોડી દીધા છે.
અંદર એટલા બધા ગુણો પ્રવેશી ચુક્યા હતા કે દોષોને માટે ત્યાં સ્થાન જ રહ્યું નહોતું. તેથી
જાણે તેમનાથી તિરસ્કૃત થવાને કારણે દોષોને એ અભિમાન જ ઉત્પન્ન થયું હતું કે લોકમાં
અમારો સંગ્રહ તો બધા જ કરવા ઇચ્છે છે તો પછી જો આ જિન અમારી ઉપેક્ષા કરે છે તો
અમે એમની પાસે કદી પણ નહિ જઈએ. આ અભિમાનને કારણે જ તે દોષોએ જિનેન્દ્રદેવને
છોડી દીધા હતા. ૧.
स्तौति प्रभूतकवितागुणगर्वितात्मा