परमिह जिननाथे भक्ति रेका ममास्तु
થાય છે તો થાવ તથા જો વિનાશ થાય છે તો પણ ભલે થાય. પરંતુ અહીં
મારી એક માત્ર જિનેન્દ્રના વિષયમાં ભક્તિ બની રહો. ૭.
संबन्धि यान्तु च समस्तदुरीहितानि
नाप्राप्तमस्ति किमपीह यतस्त्रिलोक्याम्
જાવ, એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ નથી માગતો; કારણ કે ત્રણે
લોકમાં હજી સુધી જે પ્રાપ્ત ન થયું હોય એવું અન્ય કાંઈ પણ નથી.
સિવાય બીજી કોઈ પણ યાચના કરવામાં આવી નથી. એનું કારણ એ આપવામાં આવ્યું છે
કે અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએ ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના પદ તો
અનેક વાર પ્રાપ્ત કરી લીધાં, પરંતુ રત્નત્રયની પ્રાપ્તિ તેને હજી સુધી કદી થઈ નથી. તેથી
તે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા રત્નત્રયની જ અહીં યાચના કરવામાં આવી છે. નીતિકાર પણ
એ જ કહે કે
शान्तो ऽस्मि नष्टविपदस्मि विदस्मि देव