માટે આ જ તત્ત્વ બતાવ્યું છે, તેથી મેં દ્રઢચિત્ત કરીને આનું જ આલંબન લીધું છે
કારણ એ છે કે અહીં સંસારનો નાશ કરનાર તમે જ છો. ૧૭.
भव्याब्जनन्दिवचनांशुरवेस्तवाग्रे
तद्भूरिभक्ति रभसस्थितमानसेन
મનુષ્ય અને દેવ આદિ ભવ્ય જીવો રૂપ કમળોને પોતાના વચનરૂપ કિરણો દ્વારા
પ્રફુલ્લિત કરો છો. આપની આગળ જે વિદ્વતા વિનાના મેં આ વાચાળતા (સ્તુતિ)
કરી છે તે કેવળ આપની મહાન ભક્તિના વેગમાં મન સ્થિત હોવાથી અર્થાત્ મનમાં
અતિશય ભક્તિ હોવાથી જ કરી છે. ૧૮.