છે તે જ હું છું, તેના સિવાય હું બીજું નથી. બરાબર પણ છે
જ હોય છે. કારણ એ છે કે લોકમાં જે કાંઈ વિકાર થાય છે તે બે પદાર્થોના
નિમિત્તે જ થાય છે.
હોતી તે સ્વભાવથી નિર્મળ અને શ્વેતવર્ણનો જ રહે છે. જ્યાં સુધી તેની પાસે કોઈ અન્ય
રંગની વસ્તુ રહે છે ત્યાં સુધી તેમાં બીજો રંગ જોવામાં આવે છે અને તે ત્યાંથી ખસી
જતાં પછી સ્ફટિકમણિમાં તે વિકૃત રંગ રહેતો નથી. બરાબર એ જ રીતે આત્માની સાથે
જ્ઞાનાવરણાદિ અનેક કર્મોનો સંયોગ રહે ત્યાંસુધી જ તેમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ આદિ
વિકારભાવ જોવામાં આવે છે. પરંતુ તે વાસ્તવમાં તેના નથી, તે તો સ્વભાવથી શુદ્ધ જ્ઞાન
ત્યારપછી શીતળતા જ તેમાં રહે છે, જે સદા રહેનારી છે. ૭.
सापत्सुष्ठु गरीयसी पुनरहो यः श्रीमतां संगमः
संपर्कः स मुमुक्षुचेतसि सदा मृत्योरपि क्लेशकृत
છે તે તો તેમને અતિશય મહાન આપત્તિસ્વરૂપ લાગે છે. એ ઉપરાંત સંપત્તિના
અભિમાનરૂપ મદ્યપાનથી વિકળ થઈને ઊંચું મુખ રાખનારા એવા રાજાઓ સાથે જે
સંયોગ થાય છે તે તો તે મોક્ષાભિલાષી સાધુના મનમાં નિરંતર મૃત્યુથી પણ અધિક
કષ્ટકારક હોય છે. ૮.