मा किंचिद्धनमस्तु मा वपुरिदं रुग्वर्जितं जायताम्
नित्यानन्दपदप्रदं गुरुवचो जागर्ति चेच्चेतसि
ન આપે તો ન આપો, મારી પાસે કાંઈ પણ ધન ન હોય, આ શરીર રોગ રહિત
ન હો અર્થાત્ રોગવાળુ પણ હો તથા મને નગ્ન જોઈને લોકો નિન્દા પણ કરો; તો
પણ મને તેમાં જરાય ખેદ નહિ થાય. ૯.
नित्यं दुर्गतिपल्लिपातिकुपथे भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
यात्यानन्दकरं परं स्थिरतरं निर्वाणमेकं परम्
જતા કુમાર્ગથી યુક્ત છે, તેમાં સર્વ પ્રાણી સદા પરિભ્રમણ કરે છે. ઉક્ત સંસારરૂપી
વનની અંદર જે મનુષ્ય ઉત્તમ ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગે (મોક્ષમાર્ગમાં)
ગમન શરૂ કરી દે છે તે તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ
આપનાર છે, ઉત્કૃષ્ટ છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) પણ છે. ૧૦.
स्तत्कर्मैव तदन्यदात्मन इदं जानन्ति ये योगिनः