Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


Page 364 of 378
PDF/HTML Page 390 of 404

 

background image
વ્યવહારમાર્ગનું અવલંબન લઈને પણ જે પ્રતિભા અથવા જ્ઞાન દ્વારા શિષ્યોને તે આત્મતત્ત્વનો
બોધ કરાવી શકાય છે તે મારામાં નથી, તેથી હું તેનું વિશેષ વિવરણ ન કરતાં મૌનનો જ
આશ્રય લઉં છું. ૨૦.
આ રીતે પરમાર્થવિંશતિ અધિકાર સમાપ્ત થયો. ૨૩.
૩૬૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ