नित्यानन्दविशेषशैत्यसुभगे निःशेषपापद्रुहि
शुद्धयर्थं किमु धावत त्रिपथगामालपयासाकुलाः
અવિનશ્વર આનંદવિશેષરૂપ (અનંતસુખ) શૈત્યથી મનોહર છે તથા સમસ્ત પાપોને નષ્ટ
કરનાર છે. તેમાં તમે નિરંતર સ્નાન કરો. વ્યર્થ પરિશ્રમથી વ્યાકુળ થઈને શુદ્ધિ માટે
ગંગા તરફ કેમ દોડો છો? અર્થાત્ ગંગા આદિમાં સ્નાન કરવાથી કાંઈ અંતરંગ શુદ્ધિ
થઈ શકતી નથી, તે તો પરમાત્માના સ્મરણ અને તેના સ્વરૂપ ચિંતન આદિથી જ
થઈ શકે છે, માટે તેમાં જ અવગાહન કરવું જોઈએ. ૪.
तीर्थाभाससुरापगादिषु जडा मज्जन्ति तुष्यन्ति च
નદી પણ ક્યાંક જોતા નથી તેથી તે મૂર્ખાઓ પાપનો નાશ કરવાના વિષયમાં
યથાર્થભૂત આ સમીચીન તીર્થો છોડીને તીર્થ જેવા જણાતા ગંગા આદિ તીર્થાભાસોમાં
સ્નાન કરીને સંતુષ્ટ થાય છે. ૫.
निःशेषाशुचि येन मानुषवपुः साक्षादिदं शुद्धयति