शश्वत्तापकरं यथास्य वपुषो नामाप्यसह्यं सताम्
શુદ્ધ થઈ શકે, આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ ( શારીરિક કષ્ટ), ઘડપણ (વૃદ્ધાવસ્થા)
અને મરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતાપકારક છે કે સજ્જનોને
તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૬.
कर्पूरादिविलेपनैरपि सदा लिप्तं च दुर्गन्धभृत्
यत्तस्माद्वपुषः किमन्यदशुभं कष्टं च किं प्राणिनाम्
સુગંધી લેપો દ્વારા લેપ પણ કરવામાં આવે તો પણ તે દુર્ગન્ધ ધારણ કરે છે તથા
જો એનું પ્રયત્નપૂર્વક રક્ષણ પણ કરવામાં આવે તો પણ તે ક્ષયના માર્ગે જ પ્રસ્થાન
કરશે અર્થાત્ નષ્ટ થશે. આ રીતે જે શરીર સર્વ પ્રકારે દુઃખ આપે છે તેનાથી વધારે
પ્રાણીઓને બીજું ક્યું અશુભ અને કષ્ટ હોઈ શકે? અર્થાત્ પ્રાણીઓને સૌથી અધિક
અશુભ અને કષ્ટ આપનાર આ શરીર જ છે, અન્ય કોઈ નથી. ૭.
पीत्वा कर्णपुटेर्भवन्तु सुखिनः स्नानाष्टकाख्यामृतम्