भवति तरलचक्षुर्व्याकुलो यः स लोकः
मृगमकृतविकारं ज्ञातदुःखोऽपि हन्ति
પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ શિકારથી પ્રાપ્ત થનાર
આનંદની ખોજમાં ક્રોધાદિ વિકાર રહિત નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શસ્ત્ર
ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે છે? ૨૬.
नूनं वञ्चयते स तानपि भृशं जन्मान्तरे ऽप्यत्र च
नित्यं वञ्चनहिंसनोज्झनविधौ लोकाः कुतो मुह्यत
છેતરાયો છે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માન્તરમાં અને આ જન્મમાં પણ અવશ્ય
ઠગે છે. આ વાત સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમ જ શાસ્ત્ર પાસેથી પણ સ્પષ્ટપણે
સાંભળવામાં આવે છે. છતાં લોકો હંમેશાં દગાબાજી અને હિંસાનો ત્યાગ કરવામાં
કેમ મોહ પામે છે? અર્થાત્ તેમણે મોહ છોડીને હિંસા અને અન્યને છેતરવાનો
પરિત્યાગ સદા માટે અવશ્ય કરી દેવો જોઈએ. ૨૭.
नूनं ते नरकं व्रजन्ति पुरतः पापव्रजादन्यतः