તેમણે સીતાને પાછી આપવા માટે રાવણને બહુ સમજાવ્યો પણ તે સીતાને પાછી આપવા તૈયાર
થયો નહિ. તેને આવી રીતે પરસ્ત્રીમાં આસક્ત જોઈને તેનો પોતાનો ભાઈ વિભીષણ પણ
રીસાઈને રામચંદ્રની સેનામાં આવી મળ્યો. છેવટે બન્ને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું, જેમાં રાવણના
અનેક કુટુંબીઓ અને તે પોતે પણ માર્યો ગયો. પરસ્ત્રીના મોહથી રાવણની બુદ્ધિ નાશ પામી
હતી, તેથી તેને બીજા હિતેચ્છક માણસોના પ્રિય વચનો પણ અપ્રિય જ લાગ્યા અને અંતે તેને
આ જાતનું દુઃખ સહન કરવું પડ્યું. ૩૧.
કરે છે.
છે. કારણ કે મંદબુદ્ધિ મનુષ્ય સન્માર્ગથી ચ્યુત થઇને વિવિધ રીતે કુમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેમની
આ બધી પ્રવૃત્તિઓ વ્યસનમાં જ સમાયેલી તેથી વ્યસનોની આ સાતની સંખ્યા સ્થૂળરૂપે જ સમજવી
જોઈએ. ૩૨.
वज्राणि व्रतपर्वतेषु विषमाः संसारिणां शत्रवः
कर्तव्या न मतिर्मनागपि हितं वाञ्छद्भिरत्रात्मनः
માટે વજ્ર જેવા હોઈને સંસારી જીવો માટે દુર્દમ શત્રુ સમાન જ છે. આ વ્યસનો
જો કે શરૂઆતમાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે કડવા જ છે. તેથી જ અહીં