रक्षत्यङ्गुलिकोटिखण्डनकरं को ऽन्यो रणे बुद्धिमान्
કારણ કે ઉત્તર ગુણોમાં દ્રઢતા આ મૂળ ગુણોના નિમિત્તે જ પ્રાપ્ત થાય છે તેથી આ
તેનો પ્રયત્ન એવો છે કે જેમ કોઈ મૂર્ખ સુભટ પોતાના મસ્તકનું છેદન કરનાર શત્રુના
અનુપમ પ્રહારની પરવા ન કરતા કેવળ આંગળીના અગ્રભાગના ખંડન કરનાર પ્રહારથી
જ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. ૪૦.
नष्टे व्याकुलचित्तताथ महतामप्यन्यतः प्रार्थनम्
तन्नित्यं शुचि रागहृत् शमवतां वस्त्रं ककुम्मण्डलम्
સિવાય તે વસ્ત્ર નાશ પામતાં મહાન પુરુષોનું મન પણ વ્યાકુળ થઈ જાય છે તેથી
બીજા પાસે તે મેળવવા માટે પ્રાર્થના કરવી પડે છે. જો બીજાઓ દ્વારા કેવળ લંગોટીનું
જ અપહરણ કરવામાં આવે તો ઝટ ક્રોધ ઉત્પન્ન થાય છે. આ જ કારણે મુનિઓ
સદા પવિત્ર અને રાગભાવને દૂર કરનાર દિશાઓના સમૂહરૂપ અવિનશ્વર વસ્ત્ર
(દિગંબરપણા)નો આશ્રય લે છે. ૪૧.
चित्तक्षेपकृदस्त्रमात्रमपि वा तत्सिद्धये नाश्रितम्
वैराग्यादिविवर्धनाय यतिभिः केशेषु लोचः कृतः