शीतातपप्रमुखसंघटितोग्रदुःखे
क्लेशो वृथा वृतिरिवोज्झितशालिवप्रे
ૠતુઓમાં અધ્યાત્મજ્ઞાનથી રહિત હોય છે તો તેમનો આ બધો ય કાયક્લેશ એવો
જ નિષ્ફળ છે જેવું અનાજના છોડ વિનાના ખેતરમાં વાંસ અને કાંટા આદિથી વાડનું
રચવું નિષ્ફળ છે. ૬૭.
तद्वाचः परमासते ऽत्र भरतक्षेत्रे जगद्द्योतिकाः
तत्पूजा जिनवाचि पूजनमतः साक्षाज्जिनः पूजितः
કરનાર તેમના વચન તો અહીં વિદ્યમાન છે જ અને તે વચનોના આશ્રયરૂપ
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્તમ રત્નત્રયના ધારક શ્રેષ્ઠ મુનિરાજ
છે, તેથી ઉક્ત મુનિઓની પૂજા વાસ્તવમાં જિનવચનોની જ પૂજા છે અને એનાથી
પ્રત્યક્ષમાં જિન ભગવાનની જ પૂજા કરવામાં આવી છે એમ સમજવું જોઈએ.
(જિનાગમ) પરંપરાથી પ્રાપ્ત છે જ. તે વચનોના જ્ઞાતા શ્રેષ્ઠ મુનિઓ જ છે તેથી તેઓ
પૂજનીય છે. આ રીતે કરવામાં આવેલી ઉક્ત મુનિઓની પૂજાથી જિનાગમની પૂજા અને
એનાથી સાક્ષાત્ જિન ભગવાનની જ પૂજા કરાઈ છે એમ સમજવું જોઈએ. ૬૮.