તેને સમસ્ત પરિગ્રહના ત્યાગરૂપ જિનેન્દ્ર આજ્ઞાનો ભંગ કરવાનો દોષ પ્રાપ્ત થાય
છે કે જેથી તેને બળપૂર્વક પાપબંધ થાય છે. ૧૦૩.
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृतिभ्रान्ति संसारचक्रम्
ज्जामीः पुत्रीःसवित्रीरिव हरिण
સંસારરૂપી ચક્ર જે સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે તે મૃગ સમાન નેત્રવાળી
સ્ત્રીઓને, મોહને ઉપશાન્ત કરનાર, મોક્ષના અભિલાષી, નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા
બહેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે.
સ્ત્રીઓના આધારે ચાલે છે. ચક્રમાં જો તીક્ષ્ણ ધાર હોય તો આ સંસાર ચક્રમાં જે અનેક દુઃખોનો
સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. કુંભારના ચાકડા ઉપર જેમ માટીનો પિંડો પરિભ્રમણ
કરે છે તેમ આ સંસારચક્ર ઉપર સમસ્ત દેહધારી પ્રાણીઓ પરિભ્રમણ કરે છે. જેમ કુંભારનો ચાકડો
ઘૂમતા ઘૂમતા માટીના પિંડામાંથી અનેક વિકારો
સ્ત્રીઓને અવસ્થાવિશેષ પ્રમાણે માતા, બહેન અને દીકરી સમાન સમજીને તેમના પ્રત્યે અનુરાગ ન
કરવો એ બ્રહ્મચર્ય છે જે તે સંસારચક્રથી જીવોની રક્ષા કરે છે. ૧૦૪.
ह्रदि विरचितरागाः कामिनीनां वसन्ति
प्रतिदिनमतिनम्रास्ते ऽपि नित्यं स्तुवन्ति