કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી તે મુનિઓના ચરણની પ્રતિદિન અત્યંત નમ્ર
બનીને નિત્ય સ્તુતિ કરે છે. ૧૦૫.
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञान
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु हृष्टिः
અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. ત્રણલોકના અધિપતિઓ (ઇન્દ્ર,
ધરનેન્દ્ર અને ચક્રવર્તી ) દ્વારા સ્તૂયમાન તે દસ ધર્મોના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ
ન થાય? ૧૦૬.
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम्
न प्राप्नोति जरादिदुःखहशिखः संसारदावानलः
કૃતકૃત્ય થઈ ચુકી છે; તે પરમાત્માની પ્રિયાસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું.
અનંત ચતુષ્ટયરૂપ અમૃતની નદી સમાન તે સ્વસ્થતામાં સ્થિત આત્માને વૃદ્ધત્વ
આદિરૂપ દુઃસહ જ્વાળાઓથી સંયુક્ત એવા સંસારરૂપી દાવાનલ (જંગલની આગ)
પ્રાપ્ત થતો નથી. ૧૦૭.