हा कष्टं परजन्मने ऽपि न विदः क्कापीति धिङ्मूर्खताम्
સ્ત્રી આદિ વિષયરૂપી જાળો તૈયાર કરી લીધી છે. આ મૂર્ખ પ્રાણી તે ઇન્દ્રિય
વિષયરૂપી જાળમાં ફસાઈ જાય છે અને તે વિષય ભોગોને ઉત્તમ અને સ્થાયી
સમજીને પરલોકમાં પણ તેમની ઇચ્છા કરે છે, એ ઘણા ખેદની વાત છે. પરંતુ
વિદ્વાન્ પુરુષ તેમની અભિલાષા આ લોક અને પરલોકમાંથી ક્યાંય પણ કરતા
નથી. તે મૂર્ખતાને ધિક્કાર છે. ૧૧૮.
पश्यत्येेष जनो ऽसमञ्जसमसद्बुधिर्ध्रुवं व्यापदे
यत् शश्वत्सुखसागरानिव सतश्चेतःप्रियान् मन्यते
દુઃખદાયક વિષયસુખને સુખદાયક માને છે. પરંતુ વાસ્તવમાં તે નિશ્ચયથી આપત્તિજનક
જ છે. જે આ વિષયભોગ નરકમાં અનંત દુઃખ આપનાર અને અસ્થિર છે તેમને
તે સર્વદા ચિત્તને પ્રિય લાગનારા સુખના સમુદ્ર સમાન માને છે. ૧૧૯.
क्रोधाद्याश्च तदीयपेटकमिदं तत्संनिधौ जायते
न स्वं चेतयते लभेत विपदं ज्ञातुः प्रभोः कथ्यताम्