આવેલા પ્રયોગથી વ્યાકુળ થયેલ પ્રાણી તેને વશ થઈને પોતાના આત્મસ્વરૂપનો વિચાર
કરતા નથી, તેથી તે વિપત્તિને પ્રાપ્ત થાય છે. તે મોહરૂપ ઠગથી પ્રાણીની રક્ષા કરનાર
જ્ઞાતા પ્રભુ (સર્વદા) છે તેથી જ તે જ્ઞાતા પ્રભુની જ પ્રાર્થના કરવી. ૧૨૦.
सर्वेषां टिरिटिल्लितानि पुरतः पश्यन्ति नो ब्यापदः
मन्यन्ते यदहो तदत्र विषमं मोहप्रभोः शासनम्
જોતા નથી. આશ્ચર્ય છે કે જે પુત્ર અને પત્ની આદિ વિજળી સમાન ચંચળ (અસ્થિર)
છે તેમને તે લોકો સ્થિર માને છે તથા પ્રત્યક્ષ પર (ભિન્ન) દેખાવા છતાં તેમને સ્વકીય
સમજે છે આ મોહરૂપી રાજાનું વિષમ શાસન છે. ૧૨૧.
कुतो लभ्या लक्ष्मीः क इह नृपतिः सेव्यत इति
अपि ज्ञातार्थनामिह महदहो मोहचरितम्
કરવી? ઇત્યાદિ વિકલ્પોનો સમૂહ અહીં તત્ત્વજ્ઞ સજ્જન પુરુષોના મનને પણ જડ
બનાવી દે છે, એ શોચનીય છે. આ બધી મોહની મહાલીલા છે. ૧૨૨.
कुरुध्वं तत्तूर्णं किमपि निजकार्यं ऐबत बुधाः