Panch Stotra (Gujarati). Kalyanmandir Aparnam Shree Parshvanath Stotra.

< Previous Page   Next Page >


Page 28 of 105
PDF/HTML Page 36 of 113

 

background image
શ્રી પાર્શ્વનાથાય નમઃ ।
કલ્યાણમંદિર અપરનામ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર
અર્થસહિત
તાર્કિકચક્રચૂડામણિ શ્રી કુમુદચન્દ્રાચાર્ય
અપરનામ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત
(वसंततिलिका)
कल्याणमन्दिर मुदारमवद्यभेदि
भीताभयप्रदमनिन्दितमङ्घ्रिपद्मम्
संसारसागरनिमज्जदशेषजंतु
पोतायमानमभिनम्य जिनेश्वरस्य ।।।।
यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः
स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम्
तीर्थेश्वरस्य कमठस्मयधूमकेतो
स्तस्याहमेष किल संस्तवनं करिष्ये ।।।। युग्मम् ।।
(મંદાક્રાંતા)
કલ્યાણોના મહાન વળી જે પાપભેદી ઉદાર;
તે ભીતોને અભયપ્રદ જે જે અનિન્દિત સાર;
જન્માબ્ધિમાં ડુબત સઘળા જંતુને નાવ છે જે,
જિનેંદાના ચરણકમળો એહવા વંદીને તે. ૧.
જેના મોટા મહિમજલધિ કેરૂં સુસ્તોત્ર અત્ર,
સુમેધાવી સુરગુરુ સ્વયં ગુંથવા નાંહિ શક્ત,
જે તીર્થેશા કમઠમદને ધૂમકેતુ જગીશ,
એવા તેનું સ્તવન વર આ નિશ્ચયે હું કરીશ. (યુગ્મ)