Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 63 of 105
PDF/HTML Page 71 of 113

 

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૩
બુદ્ધિ જો કે મિથ્યા જ છે તો પણ તે મને અચળ તૃપ્તિ આપે છે અને
તે યોગ્ય છે કારણ કે આપના પ્રસાદથી દોષી મનુષ્ય પણ અભિમત ફળની
પ્રાપ્તિ કરી લે છે. ૧૭.
मिथ्यावादं मलमपनुदन् सप्तभंगीतरङ्गै
र्वागम्भोदिर्भुवनमखिलं देव पर्यति यस्ते
तस्यावृतिं सपदि विबुधाश्चेतसैवाचलेन
व्यातन्वन्तः सुचिरममृतासे वयातृप्नुवन्मि ।।१८।।
વચન જલધિ તુમ દેવ સકલ ત્રિભુવનમેં વ્યાપૈ,
ભંગ તરંગિનિ વિકથવાદમલ મલિન ઉથાપૈ;
મનસુમેરુસો મથૈ તાહિ જે સમ્યગ્જ્ઞાની
પરમામૃત સોં તૃપત હોહિં તે ચિરલોં પ્રાની. ૧૮.
અર્થ :હે અર્હન્ ભગવન્! આપનો જે વચનસમુદ્ર છેદિવ્ય -
ધ્વનિ દ્વારા મુખારિત થયેલો શ્રુતસાગર છેતે પોતાની સપ્તભંગાત્મક
તરંગોદ્વારા મિથ્યાવાદરૂપ મળનેસર્વથા એકાન્તમય વસ્તુતત્ત્વના કથન
વિકારનેદૂર કરતો થકો આખાય વિશ્વમાં ફેલાયેલ છે. જે વિબુધજન છે
તેઓ શીઘ્ર જ પોતાના એકાગ્ર ચિત્ત દ્વારા તેનું મંથન કરીને જે અમૃત
મોક્ષતત્ત્વને પ્રાપ્ત કરે છે તેની ભરપૂર સેવાથી ચિરકાળ સુધી તૃપ્ત અને
સુખી બની રહે છે. ૧૮.
आहार्य्येभ्यः स्पृहयति परं यः स्वभावादहृद्यः
शस्त्रग्राही भवति सततं वैरिणा यश्च शक्यः
सर्वाङ्गेषु त्वमसि सुभगस्त्वं न शक्यः परेषां
तत्किं भूषावसनकुसुमैः किं च शस्त्रैरुदस्रैः ।।१९।।
જો કુદેવ છબિહીન વસન ભૂષણ અભિલાખૈ;
વૈરી સોં ભયભીત હોય સો આયુધ રાખૈ;
તુમ સુંદર સર્વાંગ શત્રુ સમરથ નહિં કોઈ,
ભૂષણ વસન ગદાદિ ગ્રહન કાહેકો હોઈ. ૧૯.