Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 68 of 105
PDF/HTML Page 76 of 113

 

background image
૬૮ ][ પંચસ્તોત્ર
વાદિરાજ મુનિતૈં અનુ, વૈયાકરણી સારે,
વાદિરાજ મુનિતૈં અનુ તાર્કિક વિદ્યાવારે;
વાદિરાજ મુનિતૈં અનુ હૈં કાવ્યનકે જ્ઞાતા,
વાદિરાજ મુનિતૈં અનુ હૈં ભવિજનકે ત્રાતા.
અર્થ :(વર્તમાનમાંવાદિરાજના સમયમાં) જે શાબ્દિક લોક છે
શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓ (વૈયાકરણો)નો સમૂહ છેતે વાદિરાજનો અનુવર્તી
છેપ્રસ્તુત સ્તોત્રના કર્તા વાદિરાજમુનિ તેમના અગ્રણી છેજે તાર્કિક
સિંહોનો સમૂહ છે, તે વાદિરાજનો અનુવર્તી છે; જે કાવ્યકર્તા છે તે બધા
વાદિરાજના અનુવર્તી છે અને જે ભવ્યજીવોની સહાય કરનારાઓનો
સમુદાય છે, તે પણ વાદિરાજનો અનુવર્તી છે
વાદિરાજ મુનિને જ તેમાં
પ્રમુખ સ્થાન પ્રાપ્ત છે.