प्राधान्येन चेतयन्ते । अन्ये तु प्रकृष्टतरमोहमलीमसेनापि प्रकृष्टज्ञानावरणमुद्रितानुभावेन
भवनसंवलितमपि कार्यमेव प्राधान्येन चेतयन्ते । अन्यतरे तु प्रक्षालितसकलमोहकलङ्केन
क्षयासादितानन्तवीर्या अपि निर्जीर्णकर्मफलत्वादत्यन्तकृतकृत्यवाच्च स्वतोऽव्यतिरिक्त स्वाभाविक-
બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે અને જેનો પ્રભાવ ૧પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે એવા ચેતકસ્વભાવ વડે — ભલે સુખદુઃખરૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે પણ — ‘કાર્ય’ને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમણે થોડા વીર્યાંતરાયના ક્ષયોપશમથી ૨કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે.
વળી બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જેમાંથી સકળ મોહકલંક ધોવાઈ ગયું છે અને સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે એવા ચેતકસ્વભાવ વડે ‘જ્ઞાન’ને જ — કે જે જ્ઞાન પોતાથી ૩અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખવાળું છે તેને જ — ચેતે છે, કારણ કે તેમણે સમસ્ત વીર્યાન્તરાયના ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું હોવા છતાં તેમને (વિકારી સુખદુઃખરૂપ) કર્મફળ ૧. કર્મચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ ‘પ્રકૃષ્ટ’ હોય છે અને કર્મફળચેતનાવાળાને ‘અતિ પ્રકૃષ્ટ’ હોય
છે. ૨. કાર્ય=(જીવ વડે) કરવામાં આવતું હોય તે; ઇચ્છાપૂર્વક ઇષ્ટાનિષ્ટ વિકલ્પરૂપ કર્મ.
છે તેથી તેઓ મુખ્યપણે કર્મચેતનારૂપે પરિણમે છે. આ કર્મચેતના કર્મફળચેતનાથી મિશ્રિત હોય છે.] ૩. અવ્યતિરિક્ત=અભિન્ન. (સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે તેથી જ્ઞાનચેતના સ્વાભાવિક