कुश्रुतज्ञानं विभङ्गज्ञानमिति नामाभिधानम् । आत्मा ह्यनन्तसर्वात्मप्रदेशव्यापिविशुद्ध- જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી ઉપયોગ સર્વદા જીવથી *અપૃથગ્ભૂત જ છે, કારણ કે એક અસ્તિત્વથી રચાયેલ છે. ૪૦.
અન્વયાર્થઃ — [ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ] આભિનિબોધિક ( – મતિ), શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ — [ ज्ञानानि पञ्चभेदानि ] એમ જ્ઞાનના પાંચ ભેદ છે; [ कुमतिश्रुतविभङ्गानि च ] વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ — [ त्रीणि अपि ] એ ત્રણ (અજ્ઞાનો) પણ [ ज्ञानैः ] (પાંચ) જ્ઞાનો સાથે [ संयुक्तानि ] જોડવામાં આવ્યાં છે. (એ પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)
ત્યાં, (૧) આભિનિબોધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ- પર્યયજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) કુમતિજ્ઞાન, (૭) કુશ્રુતજ્ઞાન અને (૮) વિભંગજ્ઞાન — એ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છેઃ – ) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ *અપૃથગ્ભૂત=અભિન્ન. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી