Panchastikay Sangrah (Gujarati). Gatha: 41.

< Previous Page   Next Page >


Page 72 of 256
PDF/HTML Page 112 of 296

 

૭૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवादपृथग्भूत एव, एकास्तित्वनिर्वृत्तत्वादिति ।।४०।।
आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि
कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ।।४१।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि
कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि ।।४१।।
ज्ञानोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत
तत्राभिनिबोधिकज्ञानं श्रुतज्ञानमवधिज्ञानं मनःपर्ययज्ञानं केवलज्ञानं कुमतिज्ञानं

कुश्रुतज्ञानं विभङ्गज्ञानमिति नामाभिधानम् आत्मा ह्यनन्तसर्वात्मप्रदेशव्यापिविशुद्ध- જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી ઉપયોગ સર્વદા જીવથી *અપૃથગ્ભૂત જ છે, કારણ કે એક અસ્તિત્વથી રચાયેલ છે. ૪૦.

મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળપાંચ ભેદો જ્ઞાનના;
કુમતિ, કુશ્રુત, વિભંગત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.

અન્વયાર્થ[ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ] આભિનિબોધિક (મતિ), શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ[ ज्ञानानि पञ्चभेदानि ] એમ જ્ઞાનના પાંચ ભેદ છે; [ कुमतिश्रुतविभङ्गानि च ] વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ[ त्रीणि अपि ] એ ત્રણ (અજ્ઞાનો) પણ [ ज्ञानैः ] (પાંચ) જ્ઞાનો સાથે [ संयुक्तानि ] જોડવામાં આવ્યાં છે. ( પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)

ટીકાઆ, જ્ઞાનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.

ત્યાં, (૧) આભિનિબોધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ- પર્યયજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) કુમતિજ્ઞાન, (૭) કુશ્રુતજ્ઞાન અને (૮) વિભંગજ્ઞાન એ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.

(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ *અપૃથગ્ભૂત=અભિન્ન. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી

નિષ્પન્ન છે.)