कर्ता न भवति । न च जीवस्याकर्तृत्वमिष्यते । ततः पारिशेष्येण द्रव्यकर्मणः कर्तापद्यते । तत्तु कथम् ? यतो निश्चयनयेनात्मा स्वं भावमुज्झित्वा नान्यत्किमपि આત્માના ભાવોને નિમિત્તમાત્રભૂત એવી તે પ્રકારની અવસ્થાઓરૂપે (દ્રવ્યકર્મ) સ્વયં પરિણમતું હોવાને લીધે દ્રવ્યકર્મ પણ વ્યવહારનયથી આત્માના ભાવોના કર્તાપણાને પામે છે. ૫૮.
અન્વયાર્થઃ — [ यदि भावः कर्मकृतः ] જો ભાવ ( – જીવભાવ) કર્મકૃત હોય તો [ आत्मा कर्मणः कर्ता भवति ] આત્મા કર્મનો ( – દ્રવ્યકર્મનો) કર્તા હોવો જોઈએ. [ कथं ] તે તો કેમ બને? [ आत्मा ] કારણ કે આત્મા તો [ स्वकं भावं मुक्त्वा ] પોતાના ભાવને છોડીને [ अन्यत् किञ्चित् अपि ] બીજું કાંઈ પણ [ न करोति ] કરતો નથી.
જો ઔદયિકાદિરૂપ જીવનો ભાવ કર્મ વડે કરવામાં આવતો હોય, તો જીવ તેનો ( – ઔદયિકાદિરૂપ જીવભાવનો) કર્તા નથી એમ ઠરે છે. અને જીવનું અકર્તાપણું તો ઇષ્ટ ( – માન્ય) નથી. માટે, બાકી એ રહ્યું કે જીવ દ્રવ્યકર્મનો કર્તા હોવો જોઈએ. પણ તે *પૂર્વપક્ષ = ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે પ્રશ્ન પં. ૧૩