प्रदेशात्मकेन शब्देन सहैकत्वविरोधादिति ।।७८।।
બને છે); કેમ કે વિચિત્ર એવો પરમાણુનો પરિણામગુણ ક્યાંક કોઈ ગુણની
વળી જેવી રીતે પરમાણુને પરિણામને લીધે +અવ્યક્ત ગંધાદિગુણ છે એમ જણાય છે તેવી રીતે શબ્દ પણ અવ્યક્ત છે એમ જાણી શકાતું નથી, કારણ કે એકપ્રદેશી પરમાણુને અનેકપ્રદેશાત્મક શબ્દ સાથે એકત્વ હોવામાં વિરોધ છે. ૭૮.
અન્વયાર્થઃ — [ शब्दः स्कन्धप्रभवः ] શબ્દ સ્કંધજન્ય છે. [ स्कन्धः परमाणु- सङ्गसङ्घातः ] સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, [ तेषु स्पृष्टेषु ] અને તે સ્કંધો સ્પર્શાતાં — અથડાતાં [ शब्दः जायते ] શબ્દ ઉત્પન્ન થાય છે; [ नियतः उत्पादिकः ] એ રીતે *વ્યક્તાવ્યક્તતા = વ્યક્તતા અથવા અવ્યક્તતા; પ્રગટતા અથવા અપ્રગટતા. [પૃથ્વીમાં સ્પર્શ, રસ, ગંધ,
વ્યક્ત હોય છે અને ગંધ અવ્યક્ત હોય છે; અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યક્ત હોય છે અને બાકીના બે અવ્યક્ત હોય છે; વાયુમાં સ્પર્શ વ્યક્ત હોય છે અને બાકીના ત્રણ અવ્યક્ત હોય છે.] +જેવી રીતે પરમાણુમાં ગંધાદિગુણ ભલે અવ્યક્તપણે પણ હોય છે તો ખરો જ તેવી રીતે પરમાણુમાં શબ્દ પણ અવ્યક્તપણે રહેતો હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યક્તપણે કે અવ્યક્તપણે બિલકુલ હોતો જ નથી.