स्य स्वभावस्याविभागपरिच्छेदैः प्रतिसमयसम्भवत्षट्स्थानपतितवृद्धिहानिभिरनन्तैः सदा परिणतत्वादुत्पादव्ययवत्त्वेऽपि स्वरूपादप्रच्यवनान्नित्यः । गतिक्रियापरिणतानामुदासीनाविना-
અન્વયાર્થઃ — [ अनन्तैः तैः अगुरुक लघुकैः ] તે (ધર્માસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે-રૂપે [ सदा परिणतः ] સદા પરિણમે છે, [ नित्यः ] નિત્ય છે, [ गतिक्रियायुक्तानां ] ગતિક્રિયાયુક્તને [ कारणभूतः ] કારણભૂત (નિમિત્તરૂપ) છે અને [ स्वयम् अकार्यः ] પોતે અકાર્ય છે.
વળી ધર્મ (ધર્માસ્તિકાય) અગુરુલઘુ ૧ગુણોરૂપે એટલે કે અગુરુલઘુત્વ નામનો જે સ્વરૂપપ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પરિચ્છેદોરૂપે — કે જેઓ પ્રતિસમય થતી ૨ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિવાળા અનંત છે તેમના રૂપે — સદા પરિણમતો હોવાથી ઉત્પાદવ્યયવાળો છે, તોપણ સ્વરૂપથી ચ્યુત નહિ થતો હોવાથી નિત્ય છે; ગતિક્રિયાપરિણતને (ગતિક્રિયારૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને) ૩ઉદાસીન ૧. ગુણ = અંશ; અવિભાગ પરિચ્છેદ. [સર્વ દ્રવ્યોની માફક ધર્માસ્તિકાયમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ
૨. ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિ = છ સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિહાનિ; ષટ્ગુણ વૃદ્ધિહાનિ.
[અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે ષટ્ગુણ વૃદ્ધિહાનિ થયા કરે છે.] ૩. જેમ સિદ્ધભગવાન, ઉદાસીન હોવા છતાં, સિદ્ધગુણોના અનુરાગરૂપે પરિણમતા ભવ્ય જીવોને
જ ગતિરૂપે પરિણમતાં જીવ-પુદ્ગલોને ગતિનું સહકારી કારણ છે.