Panchastikay Sangrah (Gujarati). Gatha: 125.

< Previous Page   Next Page >


Page 176 of 256
PDF/HTML Page 216 of 296

 

૧૭
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आकाशकालपुद्गलधर्माधर्मेषु न सन्ति जीवगुणाः
तेषामचेतनत्वं भणितं जीवस्य चेतनता ।।१२४।।
आकाशादीनामेवाजीवत्वे हेतूपन्यासोऽयम्
आकाशकालपुद्गलधर्माधर्मेषु चैतन्यविशेषरूपा जीवगुणा नो विद्यन्ते, आकाशादीनां

तेषामचेतनत्वसामान्यत्वात अचेतनत्वसामान्यञ्चाकाशादीनामेव, जीवस्यैव चेतनत्व- सामान्यादिति ।।१२४।।

सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं
जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ।।१२५।।
सुखदुःखज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वम्
यस्य न विद्यते नित्यं तं श्रमणा ब्रुवन्त्यजीवम् ।।१२५।।
आकाशादीनामचेतनत्वसामान्ये पुनरनुमानमेतत

અન્વયાર્થ[ आकाशकालपुद्गलधर्माधर्मेषु ] આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં [ जीवगुणाः न सन्ति ] જીવના ગુણો નથી; (કારણ કે) [ तेषाम् अचेतनत्वं भणितम् ] તેમને અચેતનપણું કહ્યું છે, [ जीवस्य चेतनता ] જીવને ચેતનતા કહી છે.

ટીકાઆ, આકાશાદિનું જ અજીવપણું દર્શાવવા માટે હેતુનું કથન છે.

આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં ચૈતન્યવિશેષોરૂપ જીવગુણો વિદ્યમાન નથી; કારણ કે તે આકાશાદિને અચેતનત્વસામાન્ય છે. અને અચેતનત્વસામાન્ય આકાશાદિને જ છે, કેમકે જીવને જ ચેતનત્વસામાન્ય છે. ૧૨૪.

સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫.

અન્વયાર્થ[ सुखदुःखज्ञानं वा ] સુખદુઃખનું જ્ઞાન, [ हितपरिकर्म ] હિતનો ઉદ્યમ [ च ] અને [ अहितभीरुत्वम् ] અહિતનો ભય[ यस्य नित्यं न विद्यते ] એ જેને સદાય હોતાં નથી, [ तम् ] તેને [ श्रमणाः ] શ્રમણો [ अजीवम् ब्रुवन्ति ] અજીવ કહે છે.

ટીકાઆ વળી, આકાશાદિનું અચેતનત્વસામાન્ય નક્કી કરવા માટે અનુમાન છે.