આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે ૪સ્થૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં ( – ઉપરનાં ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, ૫અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૩૬.
અન્વયાર્થઃ — [ तृषितं ] તૃષાતુર, [ बुभुक्षितं ]ક્ષુધાતુર [ वा ] અથવા [ दुःखितं ] દુઃખીને [ द्रष्ट्वा ] દેખી [ यः तु ] જે જીવ [ दुःखितमनाः ] મનમાં દુઃખ પામતો થકો [ तं
મોક્ષમાર્ગને પ્રરૂપે છે અને પોતે ભાવે ( – અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે.
નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડે જેઓ શુદ્ધ આત્મસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.] ૧. અનુષ્ઠાન = આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે. ૨. ભાવનાપ્રધાન ચેષ્ટા = ભાવપ્રધાન પ્રવૃત્તિ; શુભભાવપ્રધાન વ્યાપાર. ૩. અનુગમન = અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. [
હોંશથી) આજ્ઞાંકિત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.] ૪. અજ્ઞાનીનું લક્ષ્ય ( – ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે. ૫. અસ્થાનનો = અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોને અવલંબનારો.