कस्याऽपि वस्तुनः समुच्छेदोत्पादध्रौव्यलक्षणमस्तित्वमुपपद्यत एव । गुणपर्यायैः सह सर्वथान्यत्वे
उच्यन्ते । तेषां तैः सहानन्यत्वे कायत्वसिद्धिरुपपत्तिमती । निरवयवस्यापि परमाणोः
ગુણથી ધ્રુવ રહેતી એક જ વસ્તુને ૧વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યલક્ષણ અસ્તિત્વ ઘટે છે જ. અને
પામે, અન્ય કોઈ પ્રાદુર્ભાવ (ઉત્પાદ) પામે અને વળી અન્ય કોઈ ધ્રુવ રહે — એ રીતે
હવે (તેમને) કાયત્વ કયા પ્રકારે છે તે ઉપદેશવામાં આવે છેઃ — જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, અને આકાશ એ પદાર્થો ૩અવયવી છે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી ૪પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ) પદાર્થોને અનન્યપણું હોવાથી કાયત્વસિદ્ધિ ઘટે છે. પરમાણુ (વ્યક્તિ-અપેક્ષાએ) ૫નિરવયવ હોવા છતાં તેને સાવયવપણાની શક્તિનો સદ્ભાવ હોવાથી કાયત્વસિદ્ધિ ૬નિરપવાદ છે. ત્યાં
સદાય સદ્રશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષો (અન્વયવાળા ભેદો) છે.] ૧. અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્ય છે. ૨. વિપ્લવ=અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ. ૩. અવયવી=અવયવવાળા; સાવયવ; અંશવાળા; અંશી; જેમને અવયવો (અર્થાત્ એકથી વધારે
પ્રદેશો) હોય એવા. ૪. પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણ કે એક પ્રદેશ
બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે. ૫. નિરવયવ=અવયવ વગરનો; અંશ વગરનો; નિરંશ; એકથી વધારે પ્રદેશ વિનાનો. ૬. નિરપવાદ=અપવાદ રહિત. [પાંચ અસ્તિકાયોને કાયપણું હોવામાં એક પણ અપવાદ નથી, કારણ