नामप्यूर्ध्वाधोमध्यलोकविभागरूपपरिणतमहास्कन्धत्वप्राप्तिव्यक्तिशक्ति योगित्वात्तथाविधा सावयव-
त्वसिद्धिरस्त्येवेति ।।५।।
अत्र पञ्चास्तिकायानां कालस्य च द्रव्यत्वमुक्त म् । વિભાગરૂપે પરિણત +લોકપૂરણ અવસ્થારૂપ વ્યક્તિની શક્તિનો સદા સદ્ભાવ હોવાથી જીવોને પણ કાયત્વ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. પુદ્ગલો પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત મહાસ્કંધપણાની પ્રાપ્તિની વ્યક્તિવાળાં અથવા શક્તિવાળાં હોવાથી તેમને પણ તેવી (કાયત્વ નામની) સાવયવપણાની સિદ્ધિ છે જ. ૫.
અન્વયાર્થઃ — [त्रैकालिकभावपरिणताः] જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ [नित्याः] નિત્ય છે [ते च एव अस्तिकायाः] એવા તે જ અસ્તિકાયો, [परिवर्तनलिङ्गसंयुक्ताः] પરિવર્તનલિંગ (કાળ) સહિત, [द्रव्यभावं गच्छन्ति] દ્રવ્યપણાને પામે છે (અર્થાત્ તે છયે દ્રવ્યો છે).
+લોકપૂરણ=લોકવ્યાપી. [કેવળસમુદ્ઘાત વખતે જીવને ત્રિલોકવ્યાપી અવસ્થા થાય છે. તે વખતે ‘આ
એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોકવ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે તેથી
જીવો સદા સાવયવ અર્થાત્ કાયત્વવાળા છે એમ સિદ્ધ થાય છે.]