અથ અજીવપદાર્થવ્યાખ્યાનમ્.
તેસિં અચેદણત્તં ભણિદં જીવસ્સ ચેદણદા.. ૧૨૪..
તેષામચેતનત્વં ભણિતં જીવસ્ય ચેતનતા.. ૧૨૪..
આકાશાદીનામેવાજીવત્વે હેતૂપન્યાસોઽયમ્.
આકાશકાલપુદ્ગલધર્માધર્મેષુ ચૈતન્યવિશેષરૂપા જીવગુણા નો વિદ્યંતે, આકાશાદીનાં તેષામચેતનત્વસામાન્યત્વાત્. અચેતનત્વસામાન્યઞ્ચાકાશાદીનામેવ, જીવસ્યૈવ ચેતનત્વસામાન્યા– દિતિ.. ૧૨૪..
જસ્સ ણ વિજ્જદિ ણિચ્ચં તં સમણા બેંતિ અજ્જીવં.. ૧૨૫..
-----------------------------------------------------------------------------
અબ અજીવપદાર્થકા વ્યાખ્યાન હૈ.
અન્વયાર્થઃ– [આકાશકાલપુદ્ગલધર્માધર્મેષુ] આકાશ, કાલ, પુદ્ગલ, ધર્મ ઔર અધર્મમેં [જીવગુણાઃ ન સન્તિ] જીવકે ગુણ નહીં હૈ; [ક્યોંકિ] [તેષામ્ અચેતનત્વં ભણિતમ્] ઉન્હેં અચેતનપના કહા હૈ, [જીવસ્ય ચેતનતા] જીવકો ચેતનતા કહી હૈ.
ટીકાઃ– યહ, આકાશાદિકા હી અજીવપના દર્શાનેકે લિયે હેતુકા કથન હૈ.
આકાશ, કાલ, પુદ્ગલ, ધર્મ ઔર અધર્મમેં ચૈતન્યવિશેષોંરૂપ જીવગુણ વિદ્યમાન નહીં હૈ; ક્યોંકિ ઉન આકાશાદિકો અચેતનત્વસામાન્ય હૈ. ઔર અચેતનત્વસામાન્ય આકાશાદિકો હી હૈ, ક્યોંકિ જીવકો હી ચેતનત્વસામાન્ય હૈ.. ૧૨૪.. --------------------------------------------------------------------------
તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫.
યસ્ય ન વિદ્યતે નિત્યં તં શ્રમણા બ્રુવન્ત્યજીવમ્.. ૧૨૫..
૧૮૪