Panchastikay Sangrah-Hindi (Gujarati transliteration). Gatha: 128-130.

< Previous Page   Next Page >


Page 188 of 264
PDF/HTML Page 217 of 293

 

] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ

ઉક્તૌ મૂલપદાર્થૌ. અથ સંયોગપરિણામનિર્વૃત્તેતરસપ્તપદાર્થાનામુપોદ્ધાતાર્થં જીવપુદ્ગલ– કર્મચક્રમનુવર્ણ્યતે–

જો ખલુ સંસારત્થો જીવો તત્તો દુ હોદિ પરિણામો.
પરિણામાદો કમ્મં કમ્માદો હોદિ ગદિસુ
ગદી.. ૧૨૮..
ગદિમધિગદસ્સ દેહો દેહાદો ઇંદિયાણિ જાયંતે.
તેહિં દુ વિસયગ્ગહણં તત્તો રાગો વ દોસો વા.. ૧૨૯..
જાયદિ જીવસ્સેવં ભાવો સંસારચક્કવાલમ્મિ.
ઇદિ જિણવરેહિં ભણિદો અણાદિણિધણો સણિધણો વા.. ૧૩૦..

યઃ ખલુ સંસારસ્થો જીવસ્તતસ્તુ ભવતિ પરિણામઃ.
પરિણામાત્કર્મ કર્મણો ભવતિ ગતિષુ ગતિઃ.. ૧૨૮..
ગતિમધિગતસ્ય દેહો દેહાદિન્દ્રિયાણિ જાયંતે.
તૈસ્તુ વિષયગ્રહણં તતો રાગો વા દ્વેષો વા.. ૧૨૯..
જાયતે જીવસ્યૈવં ભાવઃ સંસારચક્રવાલે.
ઇતિ જિનવરૈર્ભણિતોઽનાદિનિધનઃ સનિધનો વા.. ૧૩૦..

-----------------------------------------------------------------------------

દો મૂલપદાર્થ કહે ગએ અબ [ઉનકે] સંયોગપરિણામસે નિષ્પન્ન હોનેવાલે અન્ય સાત પદાર્થોંકે ઉપોદ્ઘાતકે હેતુ જીવકર્મ ઔર પુદ્ગલકર્મકે ચક્રકા વર્ણન કિયા જાતા હૈ. --------------------------------------------------------------------------

સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે,
પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮.
ગતિપ્રાપ્તને તન થાય, તનથી ઇંદ્રિયો વળી થાય છે,
એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯.
એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે
સંસારચક્ર વિષે જીવોને–એમ જિનદેવો કહે. ૧૩૦.

૧૮૮